Wednesday, April 17, 2024
HomeGujaratમોરબીના જેતપર ગામે બપોર બાદ દુકાનો બંધ રાખવા લેવાયો નિર્ણય

મોરબીના જેતપર ગામે બપોર બાદ દુકાનો બંધ રાખવા લેવાયો નિર્ણય

મોરબી જીલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ઘણા ખરા ગામડાઓમાં કોરોનાનાં સંક્રમણને ટાળવા આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે જેતપર ગામના વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા બપોર સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય લીધો છે અને તમામ વેપારીઓ જોગ સુચના આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૧૦ એપ્રિલથી તા. ૨૦ એપ્રિલ સુધી સવારે ૭ થી બપોરે ૧ સુધી જ દુકાનો ખુલ્લી રાખવી અને બપોરે ૧ વાગ્યા બાદ સંપૂર્ણ બંધ પાડવા સહકાર આપવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!