Saturday, April 20, 2024
HomeGujaratમહેન્દ્રનગર વિસ્તારમાં પાણી પુરવઠાના કામો મંજુર કરવા બદલ મંત્રીનો આભાર માનવામાં આવ્યો

મહેન્દ્રનગર વિસ્તારમાં પાણી પુરવઠાના કામો મંજુર કરવા બદલ મંત્રીનો આભાર માનવામાં આવ્યો

મોરબીના ભાજપ અગ્રણી જીજ્ઞેશ કૈલા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદળીયાએ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ અને આજુબાજુના વિસ્તાર માટે ૧૯ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના મંજુર કરવા બદલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયાનો આભાર માનવા માટે રૂબરૂ શુભેચ્છા મુલાકાત લઇ આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!