Saturday, May 4, 2024
HomeGujaratમોરબીની ડૉ બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વિદાય સમયે ભાવુક દ્ર્શ્યો...

મોરબીની ડૉ બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વિદાય સમયે ભાવુક દ્ર્શ્યો સર્જાયા

મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં ધોરણ ૮ સુધીનો જ અભ્યાસ હોવાથી ધોરણ ૯ માટે અન્ય સ્કુલમાં પ્રવેશ લેવાનો હોવાથી વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડૉ બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષક કીટ આપી વિદાય આપવામાં આવી હતી. તા. ૨૩/૦૪/૨૦૨૪ ના રોજ પ્રાથમિક શાળાના વિધાર્થીઓને વિદાય આપતા સમયે વિદ્યાથીઓ અને શિક્ષિકા બહેન ધુસકે ધુસકે રડી પડ્યા હતા

સ્કૂલનાં આચાર્ય ભરતભાઈ બી લોહિયાની આંખમાં આંસુ આવી ગયા હતા. વિદ્યાથીઓને અંતમાં નાસ્તો અને આઈસ્ક્રીમ સહિતનું ફૂડ આપી વિધાર્થીઓ જીવનમાં ઉચ અભ્યાસ કરીને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!