Tuesday, April 23, 2024
HomeNewsBirthdayમોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એ.એ.જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એ.એ.જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એ.એ.જાડેજાનો આજે તા.11/11/2020 નાં રોજ જન્મદિવસ છે ત્યારે એ.એ.જાડેજા મૂળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામના વતની છે અર્જુનસિંહ જાડેજાએ પીએસઆઇ તરીકે અમદાવાદ શહેર સહિત જુદા જુદા વિસ્તારમાં પીએસઆઈ તરીકે ઉત્કૃષ્ઠ ફરજ બજાવી ચૂક્યાં છે જેમાં પીએસઆઇ એ એ જાડેજાએ અમદાવાદમાં મસમોટું લોકો સાથે છેતરપીંડી કોલ સેન્ટર પકડી પાડ્યું હતું આ સિવાય મોરબી તાલુકાના પણ તાજેતરમાં થયેલા ઝીકિયારી ગામે બેવડી હત્યાના આરોપીને ગણતરી ની કલાકોમાં ઝડપી પાડયા છે ત્યારે આગામી સમયમાં પીએસઆઇ એ એ જાડેજા ઉત્તરોત્તર પ્રગતી કરી આગળ વધે તેવી મોરબી મિરર તરફથી અને તેઓના મિત્ર વર્તુળ માંથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!