Wednesday, April 17, 2024
HomeNewsAvsannondh & Besnuઅનસોયાબેન ભાનુશંકર રાવલનું દુઃખદ અવસાન, ટેલિફોનિક બેસણું

અનસોયાબેન ભાનુશંકર રાવલનું દુઃખદ અવસાન, ટેલિફોનિક બેસણું

મુળ સરવડ તા.માળીયા મી. જી.મોરબી નિવાસી ગં.સ્વ.અનસોયાબેન ભાનુશંકર રાવલનું આજરોજ તા. ૧૪/૦૪/૨૦૨૧ ને બુધવારનાં રોજ દુ:ખદ અવસાન થયેલ છે. હાલની કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવેલ છે જેનું ટેલિફોનિક બેસણું ૧૬/૦૪/૨૦૨૧ ના રોજ સાંજે ૪ વાગ્યાથી ૬ વાગ્યામાં રાખવામા આવેલ છે તે
ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલ (મહારાજ) મો.૯૯૨૫૮ ૧૬૬૪૯ ,હર્ષાબેન મુકુંદરાય જોશી (પુત્રી),હીનાબેન મહેશભાઈ દવે (પુત્રી) ના માતા અને યશ ઘનશ્યામભાઈ રાવલ (પ્રપૌત્ર) જાનવી ઘનશ્યામભાઈ રાવલ (પ્રપૌત્રી) ના દાદી તેમજ મોરબી ના પત્રકાર અતુલભાઈ જોશીન નાનીનું અવસાન થયેલ છે જેનું ટેલિફોનિક બેસણું ઉપરોક્ત નમ્બર પર રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!