Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં કોરોનાનાં દર્દીઓ માટે ગુજરાત ગેસ દ્વારા પેરા મેડીકલ સ્ટાફ અને ઓક્સીજન...

મોરબીમાં કોરોનાનાં દર્દીઓ માટે ગુજરાત ગેસ દ્વારા પેરા મેડીકલ સ્ટાફ અને ઓક્સીજન સાથેની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

મોરબીમાં કોરોના દર્દીઓ માટે સિરામિક એસો.ની માંગને ધ્યાનમાં રાખી ગુજરાત ગેસ દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી. સિરામીક એસો. દ્વારા સંચાલિત આ એમ્બ્યુલન્સ સુવિધા તદ્દન ફ્રિ રહેશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી સિરામીક એશોશિએશનની માંગણીને ધ્યાનમાં રાખી ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામિક એસો.ને પેરામેડિકલ સ્ટાફ અને ઓકિસજન સાથે એમ્બુલન્સ ફાળવવામાં આવી છે. જેનું સંચાલન મોરબી સિરામિક એસો. દ્વારા કરવામાં આવશે. જેનો લાભ મોરબીનાં તમામ લોકોને દર્દીઓની પ્રાયોરીટી મુજબ આપવામાં આવશે. આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા સિરામિક એસો. ટીમનો મોબાઈલ 99794 42890 નંબર ઉપર કોન્ટેકટ કરવાનો રહેશે. આ સેવા તદ્દન ફ્રી રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!