Tuesday, April 16, 2024
HomeGujaratમનહરલાલ ભાઈશંકર પંડયા નું દુઃખદ અવસાન, ટેલિફોનીક બેસણું

મનહરલાલ ભાઈશંકર પંડયા નું દુઃખદ અવસાન, ટેલિફોનીક બેસણું

  1. મુળ નીચી માંડલ હાલ મોરબી નિવાસી મનહરલાલ ભાઈશંકર પંડયા

(ઉ.વ.85) જે અશ્વિનભાઈ તથા નેમિષભાઈના પિતાશ્રી, અ.સો. મોનિકાબેન તથા અ.સો. પૂજાબેનના સસરા, જીતુભાઈ છોટાલાલ પંડયાના મોટા ભાઈ તેમજ ઉર્વીશ, ઉર્વી અને મોહિત ના દાદા તારીખ 24/03/2021 ના રોજ પ્રભુ શરણ પામેલ છે.સદગત નું ટેલિફોનિક બેસણું શુક્રવાર તારીખ 26/03/2021 ના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

કોરોના સંક્રમણ ને ધ્યાન માં રાખી ને લૌકિક વ્યવ્હાર બંધ રાખેલ છે.

અશ્વિનભાઈ (મો. 97123 43246)

નેમિષભાઈ (મો. 95373 11421)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!