Sunday, September 8, 2024
HomeGujaratમોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીના ૯૦ કર્મચારીઓની બદલીનો હુકમ કરાયો

મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીના ૯૦ કર્મચારીઓની બદલીનો હુકમ કરાયો

મોરબી જિલ્લામાં ચોમાસુ ૨૦૨૨ના મહેકમની મુદત્ત પૂર્ણ થતા તથા વિધાનસભા ચૂંટણીની કામગીરી પૂર્ણ થતાં મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીના ૯૦ કર્મચારીઓની તથા નાયબ મામલતદાર/કલાર્ક સંવર્ગના કર્મચારીઓની જિલ્લા કલેક્ટર દ્વારા બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા ૯૦ જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં ૪૧ જેટલા નાયબ મામલતદાર અને ૪૯ જેટલા ક્લાર્કના બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આટલી મોટી સંખ્યામાં બદલી ભાગ્યો જ થતી હોય છે. જેને કારણે જિલ્લાના આખા મહેસુલ તંત્રમાં મોટો ફેરફાર થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!