Friday, May 3, 2024
HomeGujaratમોરબી લીલાપર કેનાલ રોડ પર નવરાત્રી મહોત્સવ પાસેથી નશાની હાલતમાં બે ઈસમ...

મોરબી લીલાપર કેનાલ રોડ પર નવરાત્રી મહોત્સવ પાસેથી નશાની હાલતમાં બે ઈસમ ઝડપાયા

હાલ નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ હોય ત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા કેનાલ રોડ પર આવેલ ઉમિયા નવરાત્રી મહોત્સવ પાસેથી બે ઈસમોને નશો કરેલ લથળિયા મારતી હાલતમાં પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા લીલાપર કેનાલ રોડ પર પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ઉમિયા નવરાત્રી પાસે બે ઇસમો કેફી પીણું પીધેલ હાલતમાં જાહેરમાં બકવાસ કરતા હોય ત્યારે પોલીસ દ્વારા તેને અટકાવી તેનું નામ ઠામ પૂછતા તેઓ ઉમેશભાઈ દિનેશભાઈ સનુરા રહે ત્રાજપર વાળા અને અમિતભાઈ લાભુભાઈ વરાણીયા રહે ત્રાજપર હોય ત્યારે પોલીસ દ્વારા બંને વિરુદ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!