Friday, April 19, 2024
HomeGujaratનહેરુ ગેટ ચોકમાં પુત્ર સાથે બેઠેલ પીતાને બે શખ્સોએ માર માર્યો :...

નહેરુ ગેટ ચોકમાં પુત્ર સાથે બેઠેલ પીતાને બે શખ્સોએ માર માર્યો : ફરીયાદ નોંધાઈ

મોરબીના નહેરુગેટ ચોકમાં પુત્ર સાથે બેઠેલા પિતા સાથે બે શખ્સોએ બોલચાલી કરીને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા દાઉદભાઈ નુરમામદભાઈ શમાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના સંતાનોને મળવા માટે આવેલ હોય અને તેના પુત્રો સાથે નહેરુગેટ ચોકમાં બેઠેલ હોય તે દરમ્યાન આરોપી ઇકબાલ મકરાણીએ આવી ફરિયાદી દાઉદભાઈને કહેલ કે તું કેમ અહી આવેલ છો તેમ કહી આરોપી ઇકબાલ મકરાણી અને વિજય લુહાણાએ ગાળો આપી મારામારી કરી હતી. મોરબી એ ડિવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!