Saturday, July 27, 2024
HomeGujaratતસ્કરોનો તરખાટ : માળિયાનાં સુલતાનપુર ગામે મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

તસ્કરોનો તરખાટ : માળિયાનાં સુલતાનપુર ગામે મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

મળતી માહિતી મુજબ માળિયાના સુલતાનપુર ગામે વિશાલનગરમાં રહેતા રમેશભાઈ નરશીભાઈ દસાડીયા તેના મોરબી ખાતેના મકાને આવ્યા હોય અને ગામડાનું મકાન બંધ હોય જેને ગત રાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના તાળા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલ માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો જોકે તસ્કરોને રોકડ રકમ કે કોઈ કિંમતી ચીજવસ્તુ હાથ લાગી નહોતી અને તસ્કરોને ફોગટ ફેરો થયો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!