Thursday, May 2, 2024
HomeGujaratજયસુખ પટેલ પ્રત્યે વિવિધ સમાજ અને એસોસિયશન દ્વારા સહાનુભૂતિ વ્યક્ત કરાઈ:સોશિયલ મીડિયા...

જયસુખ પટેલ પ્રત્યે વિવિધ સમાજ અને એસોસિયશન દ્વારા સહાનુભૂતિ વ્યક્ત કરાઈ:સોશિયલ મીડિયા પર પોસ્ટ ધડાધડ વાયરલ

મોરબી ઝૂલતા પુલ દુર્ધટના ને લઈને ચાર્જશીટ જયસુખ પટેલ નુ આરોપી તરીકે નામ ઉમેર્યા બાદ જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં આત્મસમર્પણ કરવામાં આવ્યું તું અને બાદમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે મોરબીમાં જયસુખ પટેલને સમર્થન આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં ગઈકાલથી જ અલગ અલગ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજ અને એસોસિયેશન દ્વારા જયસુખ પટેલના પિતા ઓધવજીભાઈ પટેલ તેમજ જયસુખ પટેલના પરિવાર દ્વારા કરવામાં આવેલ સેવાકાર્યો નો હિસાબ રજૂ કરી ને ન્યાય પ્રક્રિયા પૂર્ણ થવા ની રાહ જોવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે હજુ આજે પણ ઉમિયા ધામ સિદસર તેમજ મોરબી રાજપૂત રમાજ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા જયસુખ પટેલ ને પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે અને સાથે સાથે ઝૂલતા પુલ દુર્ધટના માં મૃત્યુ પામેલ લોકો માટે દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!