Saturday, July 27, 2024
HomeGujaratહળવદ શહેરમાં થળાંતરિત આશ્રિતો માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓના ભાગરૂપે આશ્રિતોની મુલાકાત...

હળવદ શહેરમાં થળાંતરિત આશ્રિતો માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓના ભાગરૂપે આશ્રિતોની મુલાકાત કરી હતી

બિપરજોય વાવાઝોડા સામે લોકોની સલામતી અને સુરક્ષા માટે ભાજપ દ્વારા આજે પોતાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે ઘરે ઘરે પહોંચીને લોકોની સલામતી સુનિશ્ચિત કરી રહ્યા છે. બચાવ કાર્ય માટે સજજ પૂરી ટીમ ઠેર ઠેર જઈને યોગ્ય નિરીક્ષણ કરી કામગીરી કરી રહી છે.

- Advertisement -
- Advertisement -

આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત ના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંંતિભાઈ કવાડીયા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ની હળવદ ખાતે ની ઓફિસ ની મુલાકાત કરી તેમજ વાવાઝોડા ની અસર ને પગલે માર્ગદર્શન આપ્યુ તેમજ હળવદ તથા આસપાસ ના સેલટર હાઊસ ની મુલાકાત કરી આ તકે મોરબી જિલ્લા ના પુર્વ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલ , પુર્વ પ્રમુખ અજયભાઈ રાવલ, જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તપનભાઈ દવે,જિલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ રવિ પટેલ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!