Tuesday, May 7, 2024
HomeGujaratવાંકાનેરના ચીફ ઓફિસર તરીકે 2019 ની બેચના IAS યુવરાજ સેદ્ધાર્થ ની 15...

વાંકાનેરના ચીફ ઓફિસર તરીકે 2019 ની બેચના IAS યુવરાજ સેદ્ધાર્થ ની 15 દિવસ માટે નિમણુંક કરાઈ

વાંકાનેરના ચીફ ઓફિસર તરીકે 2019 ની બેચના IAS યુવરાજ સેદ્ધાર્થ ની 15 દિવસ માટે નિમણુંક કરાઈ

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના ચીફ ઓફીસર તરીકે ફ્રેશ IAS યુવરાજ સેદ્ધાર્થ ને મુકવામાં આવ્યા છે વાંકાનેર ચીફ ઓફિસર તરીકે મુકાયેલા IAS યુવરાજ સેદ્ધાર્થ વર્ષ 2019 માં યુપીએસસીની પરીક્ષા ૪૯ માં રેન્કથી પાસ કરી હતી જેમાં ઇલેક્ટ્રિક માં કોલેજ કર્યા બાદ યુવરાજ સિદ્ધાર્થે યુપીએસસી પરીક્ષા પાસ કરી IAS તરીકે પસંદગી પામ્યા હતા ત્યારે પ્રોબેશનલ પિરિયડ તરીકે તેઓને વાંકાનેર ચીફ ઓફિસર તરીકે 15 દિવસ સુધી ફરજ બજાવશે સાથે જ પોતાના કરિયરની શરુઆત તેઓ મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ચીફ ઓફિસરનો ચાર્જ સાંભળી કરશે ત્યારે વાંકાનેર વાસીઓને પણ કલાસ વન ઓફિસરની સેવાનો લાભ મળશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!