Tuesday, May 21, 2024
HomeGujaratવાંકાનેર: અકસ્માતે નદીના પાણીમાં પડી જતા સગીરાનું મોત નીપજ્યું

વાંકાનેર: અકસ્માતે નદીના પાણીમાં પડી જતા સગીરાનું મોત નીપજ્યું

વાંકાનેર તાલુકાના અદેપર પંચાસીયા રોડ ઉપર આવેલ રાતાઓ નદીમાં કપડા ધોવા ગયેલ ૧૭ વર્ષીય સગીરાનો અકસ્માતે પગ લપસતા નદીના પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં પુલ પાસે રહેતી મૂળ એમ.પી.ના દતીગામની વતની ટીનાબેન રામુભાઇ ભેરૂભાઇ બીલવા ઉવ.૧૭ ગત તા.૨૬/૦૪ સાંજના સમયે અદેપર પંચાસીયા રોડ રાતાઓ નદીના પુલ પાસે નદીમાં કપડા ધોવા ગયેલ તે દરમ્યાન પોતાનો પગ અકસ્માતે લપસી જતા નદીના પાણીમાં ડુબી જતા સગીરાને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી મરણ ગયેલનું જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે અ.મોતની નોંધ કર વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!