Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર : મહિલાએ લગ્ન કરવાની ના પાડતા જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી જાનથી...

વાંકાનેર : મહિલાએ લગ્ન કરવાની ના પાડતા જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દક્ષાબેન પુનાભાઇ ચાવડા (ઉ.વ. ૩૪, ધંધો. કરીયાણાની દુકાન, રહે.વાંકાનેર, આંબેડકરનગર શેરી નં-૫) એ આરોપી નીરવ હરેશભાઇ ભટ્ટ (રહે. વાંકાનેર, બસ સ્ટેન્ડ સામે) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૬ ના રોજ બપોરના બાર સાડા બાર વાગ્યે આરોપીએ ફરીયાદીના ઘરમા અપ પ્રવેશ કરીને ફરીયાદી તથા ફરીયાદીની માતાને બેફામ ગાળો બોલી ફરીયાદીને જાતી પ્રત્યે હડધુત કરી લગ્ન કરવાનુ કહેતા ફરીયાદીએ લગ્ન કરવાની ના પાડતા ફરીયાદીની જીંદગી બગાડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપી સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!