Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેર:પતિ સાથે અવાર નવાર થતા ઝગડાથી કંટાળી પત્નીનો ગળેફાસો ખાઈ આપઘાત 

વાંકાનેર:પતિ સાથે અવાર નવાર થતા ઝગડાથી કંટાળી પત્નીનો ગળેફાસો ખાઈ આપઘાત 

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે જગદીશભાઇ જીવણભાઇ કુકવાવાની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની પાયલબેન રાહુલ ગૌતમ ડામોર ઉવ.૧૭ને તેના પતિ રાહુલ સાથે અવાર નવાર સામાન્ય બોલાચાલી તથા ઝઘડો થતો હોય જે બાબતે પારુલબેનને લાગી આવતા છત પર પતરામાં લાગેલ લોખંડની ઇંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે બનાવ બાબતે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!