Thursday, April 18, 2024
HomeNewsHalvadહળવદ તાલુકાના ભલગામડા પાસે આવેલ નર્મદા કેનાલમાં ધાંગધ્રાનો યુવાન નર્મદા કેનાલમા પગ...

હળવદ તાલુકાના ભલગામડા પાસે આવેલ નર્મદા કેનાલમાં ધાંગધ્રાનો યુવાન નર્મદા કેનાલમા પગ લપસતા ઉંડા પાણીમાં ગરકાવ થતા ડૂબી જવાથી મોત

પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રાનો યુવાન નરેન્દ્ર ગણપતભાઈ ચોહાણ ઉ, 35 માતાજીના દશૅને અર્થે આવ્યો હતો, જે રવિવાર સવારના સાડા આઠ વાગ્યાની આજુબાજુ એ દર્શન કરીને નર્મદા કેનાલની બાજુમાં પોતાની ઓટો રીક્ષા ઉભી રાખીને નર્મદા કેનાલમાં પાણીનું ડગબલું ભરવા જતા અચાનક પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરકાવ થતા

- Advertisement -
- Advertisement -

ડૂબી જતા નરેન્દ્ર ગણપતભાઈ ચોહાણ નુ મોત થયું હતું, ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહને કેનાલમાંથી માંથી બહાર કાઢ્યો હતો, ઘટનાની જાણ થતાં બીટ જમાદાર પ્રવીણભાઈ પટેલ તથા વિપુલભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!