Friday, April 26, 2024
HomeNewsWakanerવાંકાનેરમાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી

વાંકાનેરમાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી

વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના મિલપ્લોટ ડબલચાલી વિસ્તારમાં રહેતા મહેશભાઇ કાનજીભાઇ રોજારા (ઉ.વ.૩૪) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ મથકના એ.એસ.આઇ. એચ.ટી.મઠીયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!