Monday, May 20, 2024
HomeGujaratહળવદમાં સરદારધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે : યુવાનોને કારકિર્દી...

હળવદમાં સરદારધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે : યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાશે

સરદારધામ યુવા સંગઠન દ્વારા તા.૩૧ માર્ચને રવિવારે સાંજે ૫ કલાકે આગમન પાર્ટી પ્લોટ, મોરબી ચાર રસ્તા પાસે હળવદ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાશે .

- Advertisement -
- Advertisement -

ધોરણ ૧૦ પછી પાટીદાર સમાજના યુવા દીકરા અને દીકરીઓને કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. જે કાર્યક્રમમાં સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા અને મોટીવેશન સ્પીકર શૈલેષભાઈ સગપરીયા યુવાનોને માર્ગદર્શન આપશે. જે યુવા સંવાદ કાર્યક્રમનો પાટીદાર સમાજના દીકરા-દીકરીઓએ લાભ લેવા સરદાર ધામ દ્વારા આમત્રણ પાઠવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!