Friday, May 3, 2024
HomeGujaratમાળીયા(મી)ના જુના અંજીયાસર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

માળીયા(મી)ના જુના અંજીયાસર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મળતી માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના જુના અંજીયાસર ગામે રહેતા પરવીનબેન આશીફભાઇ ઉમરભાઇ મુલ્લા ઉવ.૨૨ એ ગત તા.૦૯/૦૩ના રોજ સાંજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ જતા મોરબી સિવિલ હોસ્પિ. ખાતે સારવારમાં લઇ જતા જ્યાં તેનું સારવારમાં મોડી રાત્રીએ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક પરવીનબેનના લગ્નને ૧૨ થી ૧૪ માસ જેટલો સમય થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાહેર થયું હતું ત્યારે માળીયા(મી) પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!