Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીમાં સ્વ.ઉષાબેન જેસ્વાણીના સ્મરણાર્થે 11 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા

મોરબીમાં સ્વ.ઉષાબેન જેસ્વાણીના સ્મરણાર્થે 11 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા ગત તા.7/1/23નાં રોજ સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે 11 નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સહમંત્રી સાગર રવિચંદ જેસ્વાણીએ જણાવ્યું હતું કે, મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1000થી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. તેમજ આગામી 4 અને 5 ફેબ્રુઆરીનાં રોજ પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી 12 કે તેથી વધુ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ”નું આયોજન કરવામાં આવ્યું છે. 2023માં 150 થી વધુ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ” ના આયોજન કરવાનો અમારા દ્વારા લક્ષયાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. તેમ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સહમંત્રી સાગર રવિચંદ જેસ્વાણીએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!