Thursday, October 24, 2024
HomeGujaratપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા નિયમિત ના મળતા હોય તો પંચાયત...

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા નિયમિત ના મળતા હોય તો પંચાયત કર્મચારીનો સંપર્ક કરવા અપિલ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોને નિયમિત હપ્તા ના મળતા હોય તો ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, ૮-અ અને બેંક પાસબુક લઈ નજીકના પંચાયત કર્મચારીનો સપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવેલ છે કે, ખેડૂતો પીએમ કિસાન એપ (PMKISANGoI) અથવા https://pmkisan.gov.in/ મારફતે જાતે નોંધણી કરી શકે છે. તેમજ અગાઉ કરેલ નોંધણીની વિગતો ચકાસી/સુધારી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન ખેતીવાડી ખાતાના કર્મચારી જિલ્‍લાના તમામ તાલુકાના જુદા જુદા ગામે હાજર રહી જુંબેશ સ્વરૂપે ખેડૂતોની મદદ કરશે. જેથી તમામ ખેડૂતોને આ ઝુંબેશનો લાભ લેવા જિલ્‍લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!