Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી ખાતે જન ઔષધિ કેન્દ્રો દ્વારા જાહેર કાર્યક્રમ યોજાયો

મોરબી ખાતે જન ઔષધિ કેન્દ્રો દ્વારા જાહેર કાર્યક્રમ યોજાયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર ગુજરાતમાં જન ઔષધિ પરિયોજનાની અમલવારી કરાવી છે ત્યારે આજે મોરબી ખાતે જન ઔષધિ કેન્દ્રો દ્વારા “સ્વસ્થ જીવન સાથે પૈસાની થઈ રહી છે બચત” તેવા શુભ સંદેશ સાથે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેમજ નાના માણસોને આ જન ઔષધિ કેન્દ્રો દ્વારા લાભ મળે તે માટે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોને જન ઔષધિ કેન્દ્રો ઉપર શું શું લાભ મળે તેની માહિતી આપવામાં આવેલ હતી અને વધુમાં વધુ લોકોએ આ જન ઔષધિ કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!