Wednesday, May 1, 2024
HomeGujaratહળવદના કૃષ્ણનગરમાં ઉછીના પૈસા ન આપતા યુવાનને ત્રણ શખ્સોએ લમધાર્યો

હળવદના કૃષ્ણનગરમાં ઉછીના પૈસા ન આપતા યુવાનને ત્રણ શખ્સોએ લમધાર્યો

હળવદમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતો હસમુખભાઈ ખીમજીભાઈ ચાવડા ઉંમર વર્ષ 33 નામના યુવાને હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે પોતાના ઘરે આવો ત્યારે ધર્મેન્દ્ર ચમન ગોટી, પંકજ ચમન ગોટી અને મેરુ કાળુ સહી ત ત્રણેય શખ્સો ઘરે આવી ઉછીના પૈસા માગ્યા હતા પરંતુ હસમુખભાઈ ચાવડાએ ઉછીના રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ માર મારી યુવાનના માતા-પિતા સાથે પણ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!