Thursday, September 19, 2024
HomeGujaratમોરબીમાં ઓમ શાંતિ સ્કૂલના જુના મિત્રોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ઓમ શાંતિ સ્કૂલના જુના મિત્રોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં જુના સ્કૂલના મિત્રો આજ રોજ ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. ઓમ શાંતિ સ્કૂલમાં સાથે ભણતા મિત્રો દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાનાં કારણે આ કાર્યક્રમ યોજાયો ન હતો. ત્યારે હવે કોરોનનો ખતરો ઓછો જણાતા ગત રવિવારના રોજ બધા મિત્રો સાથે મળીને જૂની વાતોને વાગોળી હતી અને સ્કૂલ લાઈફની વાતો તાજી કરી હતી. સ્કૂલના 15 વર્ષ બાદ પણ મિત્રો મળીને એક બીજાના સંપર્કમાં રહેએ હેતુથી સ્નેહમિલનનું આયોજન ક૨વામાં આવ્યુ હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!