Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં તા.૨૧ એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન.

મોરબીમાં તા.૨૧ એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન.

ગુજરાત માં નવી સરકાર ના કાર્યકાળ ના ૧૦૦ દિવસ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મોરબીમાં આગામી તા.૨૧ એપ્રિલ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે અને મોરબી જીલા ભાજપ ના અલગ અલગ શાખાઓ સાથે બેઠક યોજશે.

- Advertisement -
- Advertisement -

જેમાં નવી સરકાર ના ૧૦૦ દિવસ પૂર્ણ થયા અંગે માહિતી આપવામાં આવશે તેમજ આગામી સમયમાં આવનાર ચુંટણી ને લઈને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમજ આ કાર્યક્રમ દરમિયાન મોરબી માં અન્ય કોઈ લોકાર્પણ કે ખાત મુહુર્ત કરવામાં આવશે નહિ દિવસ ભરમાં મોરબી જિલ્લા ભાજપ ના અલગ અલગ શાખાઓ સાથે ત્રણ અલગ અલગ સંકલન બેઠક યોજવામાં આવશે એવું મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા એ જણાવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!