Thursday, September 19, 2024
HomeGujaratવાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે વૃદ્ધનું અગમ્ય કારણોસર મોત નિપજ્યુ

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે વૃદ્ધનું અગમ્ય કારણોસર મોત નિપજ્યુ

વાંકાનેરનાં ભાયાતી જાંબુઢીયા ખાતે રહેતા હરીસિંહ ભગવનસિહ ઝાલાનું ગત રાત્રીના સમયે અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. જેને લઈ તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પર હાજર રહેલ ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!