Tuesday, April 30, 2024
HomeGujaratમાળીયા તાલુકાના વર્ષામેડી ગામ નજીક કારખાનામાંથી નીકળવાની નાં પાડતા વૃદ્ધને માર માર્યો

માળીયા તાલુકાના વર્ષામેડી ગામ નજીક કારખાનામાંથી નીકળવાની નાં પાડતા વૃદ્ધને માર માર્યો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના વર્ષામેડી નજીક મહારાજા સોલ્ટ વર્ક કંપનીના ડાયરેકટર સુરેશચંદ્ર કૈલાશનારાયણ પરસરામ પુરિયા (રહે. મોટા મૌવા રોડ પર આવેલ એટલાન્ટીય ગાર્ડન, રાજકોટ) એ માળિયા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે કે તેના મીઠાના મહારાજા સોલ્ટમાંથી આરોપી દિનેશભાઈ નાથાભાઈ બોરીચા (રહે.મોટા દહીસરા) નીકળેલ હોય અને ફરિયાદી સુરેશચંદ્ર પુરિયાએ તેના કારખાનામાંથી નીકળવાની નાં પાડતા આરોપી દિનેશભાઈ બોરીચાએ ગાળો આપી ધોકા વડે માર મારી ફ્રેકચર જેવી ઈજા કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!