Saturday, October 19, 2024
HomeGujaratહળવદના કડિયાણા ગામ નજીક મળેલ મૃતદેહ મામલે ખુલાસો:ગરમીને કારણે થયું યુવકનું મોત

હળવદના કડિયાણા ગામ નજીક મળેલ મૃતદેહ મામલે ખુલાસો:ગરમીને કારણે થયું યુવકનું મોત

રાજ્યમાં સતત પડી રહેલી ગરમી અને ઉકળાટના કારણે વધુ એક માનવ ઝીંદગીનો ભોગ લેવાયો છે. જેમાં ગઈકાલે હળવદ તાલુકાના કડિયાણાથી પાંડાતીરથ જવાના રસ્તે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેની તપાસમાં ગરમીને કારણે ચક્કર આવતા યુવકનું મૃત્યુ નીપજ્યાનો ખુલાસો થવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર બનાવની મળતી માહિતી ગઈકાલે હળવદના કડિયાના પાંડાતિરથ રોડ પર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેની તપાસમાં આ મૃતદેહ m મૂળ છોટાઉદેપુર જીલ્લાના નારકોટ ગામે રહેતા હાલ હળવદ તાલુકાના કડિયાણા ગામે માનસરના પ્રવીણભાઈ મનસુખભાઇ ચાવડાની વાડીમાં રહેતા કરણભાઇ જયંતિભાઇ વણકર ઉવ.૨૩નો હોવાનું ખૂલ્યું હતું અને ગઇકાલ તા.૦૬/૦૬ના રોજ કડિયાણા ગામની વાડીએથી કરિયાણું લેવા ગયેલ હતો ત્યારે જુના કડિયાણા થી પાંડાતિરથ ગામ જવાના રોડ પર,ખારાપટ્ટના ખરાબા પાસે, કડિયાણા ગામની સિમમાં ગરમીને કારણે ચક્કર આવતા પડી જતાં મોત નિપજ્યું હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!