Saturday, October 19, 2024
HomeGujaratમોરબીના દલવાડી સર્કલ નજીક રમી રહેલા બાળકને આંચકી ઉપડતા મોત નીપજ્યું

મોરબીના દલવાડી સર્કલ નજીક રમી રહેલા બાળકને આંચકી ઉપડતા મોત નીપજ્યું

મળતી માહિતી અનુસાર મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ પચીસ વારીયામાં રહેતા દિનેસભાઈ છગનભાઇ ભાભર ઉવ.૩૦ નો પુત્ર છોટુ ઉર્ફે રોહિતભાઇ દિનેસભાઈ છગનભાઇ ભાભર ગત તા.૦૫/૦૬ના રોજ દલવાડી સર્કલ પાસે આવેલ ખાલી કેનાલમાં રમી રહ્યો હતો.ત્યારે છોટુ ઉર્ફે રોહિતને રમતા રમતા આંચકી ઉપડતા તેને સારવાર અર્થે તેના પિતા દ્વારા તાત્કાલિક રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લઇ આવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. એ ડિવિઝન પોલીસે મૃત્ય અંગે અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!