Friday, October 4, 2024
HomeGujaratમોરબી:માળીયા વનાળીયામાં પ્રોઢનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત 

મોરબી:માળીયા વનાળીયામાં પ્રોઢનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત 

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા વનાળીયામાં રહેતા ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા ઉવ.૫૮ એ ગઈકાલ તા. ૨૧ જૂનના બપોરના ૨:૦૦ વાગ્યા પહેલાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક ગણપતભાઈ ડેડબોડી પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ લાવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી. ત્યારે તુરંત પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી ઇંકવેસ્ટ પંચનામુ કરી મૃતદેહને પીએમ માટે સોંપી આપેલ છે. હાલ બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવની અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!