Sunday, September 22, 2024
HomeGujaratમોરબીમાં વ્યાજખોરીના દૂષણને ડામવા મોરબી જિલ્લા પોલીસ આવતીકાલે યોજશે જન સંપર્ક સભા

મોરબીમાં વ્યાજખોરીના દૂષણને ડામવા મોરબી જિલ્લા પોલીસ આવતીકાલે યોજશે જન સંપર્ક સભા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરના દૂષણ સામે રોક લગાવવા માટે 27 જૂન ગુરુવારના રોજ સવારે 11:00 વાગ્યે એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જન સંપર્ક સભા નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વ્યાજ ખોરીના દૂષણ પર રોક લગાવવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા જન સંપર્ક સભાનું આયોજન તા. 27 જૂન સવારે 11 વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે રાખવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા વ્યાજ ખોરો પાસેથી નાણાં લેવાના બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ તથા બેંક પાસેથી નાણાં વ્યાજે લઈ શકાય તે માટે લોન ધિરાણ માર્ગદર્શન આપવામાં આવશે તેમ મોરબી જિલ્લા પોલીસે જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!