Sunday, February 23, 2025
HomeGujaratમોરબી:પંચાસર ગામના નિવૃત્ત કન્ડક્ટર પ્રતાપસિંહ બળવંતસિંહ ઝાલાનું દુઃખદ અવસાન/શુક્રવારે બેસણું

મોરબી:પંચાસર ગામના નિવૃત્ત કન્ડક્ટર પ્રતાપસિંહ બળવંતસિંહ ઝાલાનું દુઃખદ અવસાન/શુક્રવારે બેસણું

મોરબીના પંચાસર ગામના વતની સ્વ.પ્રતાપસિંહ બળવંતસિંહ ઝાલા (નિવૃત્ત એસ.ટી.કંડકટર) નું તા. ૧૬/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ ૬૭ વર્ષીય ઉંમરે દુઃખદ અવસાન થયું છે.જેમનું સદગત નું બેસણું તા. ૨૧/૦૨/૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યાથી ૦૬:૦૦ વાગ્યા સુધી શ્રીરામજી મંદિર પંચાસર ખાતે યોજવામાં આવશે. તેમ અલ્પેશભાઈ પ્રતાપસિંહ ઝાલા (પુત્ર) મોબાઇલ નં. ૯૯૨૫૪ ૯૭૨૫૦ અને મહાવીરસિંહ પ્રતાપસિંહ ઝાલા (પુત્ર) મોબાઇલ નં. ૯૯૨૪૪ ૨૩૮૭૪ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!