Tuesday, March 4, 2025
HomeGujaratમોરબીના જેતપર ગામે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના જેતપર ગામે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રોહીતભાઇ ધનજીભાઇ પરમાર નામના ૨૫ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના પાડોશી દ્વારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર આવી પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!