મોરબી:પંચાસર વાળા સ્વ.બળવંતસિંહ ભાવુભા ઝાલા (નિવૃત પીએસઆઇ) તે વિજયસિંહ તથા અજયસિંહ ઝાલા (ડી.વી.સાઉન્ડ)ના પિતા તેમજ પ્રદ્યુમનસિંહ ઝાલા (રાજકોટ B.S.N.L.)ના મોટાભાઈનું તા.૧૭-૦૪ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું સદગતનું બેસણું તા.૨૧/૦૪/૨૫ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન એ.કે. કોમ્યુનિટી હોલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.