Sunday, April 20, 2025
HomeGujaratમોરબીના વીસીપરા વિસ્તારમાં કોઈ અકળ કારણોસર યુવકનું મૃત્યુ નીપજ્યું.

મોરબીના વીસીપરા વિસ્તારમાં કોઈ અકળ કારણોસર યુવકનું મૃત્યુ નીપજ્યું.

મોરબીના વીસીપરા રણછોડનગર શાંતિવાન સ્કૂલની બાજુમાં રહેતા કૈલાશભાઇ લક્ષ્મણભાઇ મંદરીયા ઉવ.૩૫ વાળાનું ગઈકાલ તા.૧૯/૦૪ના રોજ મોરબી વીસીપરા અમરેલી રોડ ઈંટુના ભઠ્ઠા પાસે કોઈ કારણસર મરણ જતા, કૈલાસભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!