Monday, June 9, 2025
HomeGujaratમોરબી સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની નિમણૂક કરાઈ

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની નિમણૂક કરાઈ

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજમાં હોદેદારોની વરણી કરવામાં આવી છે.જેમાં પ્રમુખ,મહામંત્રી,ઉપપ્રમુખ, સહમંત્રી, ખજાનચી, પ્રોજેક્ટ ચેરમેન અને કારોબારી સભ્યોની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં અવી છે.

- Advertisement -
- Advertisement -

સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના નવનિયુક્ત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઇ કે ભટ્ટ (આર કે ભટ્ટ)ની નિમણુંક કરાઇ છે. જ્યારે મહામંત્રી તરીકે જયેશભાઈ દવે અને નીરજભાઈ ભટ્ટ,ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ મહેતા, કિશોરભાઈ પંડ્યા, મીલેશભાઈ જોશી અને રાજુભાઈ જોષી (આશીર્વાદ હોટલ ), સહમંત્રી તરીકે સુરેશભાઈ જોશી, દીપ પંડ્યા, દીપકભાઈ ચાઉં, કાનાભાઈ, ગિરધરભાઈ જોષી અને સુરેશભાઈ ત્રિવેદી, ખજાનચી તરીકે રાજુભાઈ પંડ્યા, પ્રોજેક્ટ ચેરમેન તરીકે રવિન્દ્ર ભટ્ટ અને કારોબારી સમિતિમાં ડૉ. અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો.બીકે લહેરૂ, એડવોકેટ જગદીશ ઓઝા, પ્રશાંતભાઈ મહેતા, મહેશ ભટ્ટ અને અતુલભાઇ જોશીની નિમણુંક કરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!