Tuesday, June 17, 2025
HomeGujaratહળવદમાં વાડીની ઓરડીમાં સ્વિચ બોર્ડમાં વીજશોક લાગતા આશાસ્પદ યુવકનું મોત

હળવદમાં વાડીની ઓરડીમાં સ્વિચ બોર્ડમાં વીજશોક લાગતા આશાસ્પદ યુવકનું મોત

હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં વાલાજી મંદિર પાસે રહેતા શનીભાઇ ભગવાનજીભાઇ ધા.પરમાર ઉવ.૨૫ ગઈકાલ તા.૧૫/૦૬ ના રોજ સાંજના સમયે હળવદ સરા રોડ ઉપર રઘુનંદન સોસાયટી પાછળ ભગવાનજીભાઇ ભીખાભાઇ ધા.પરમારની વાડીમા આવેલ ઓરડીમા રહેલ બોર્ડમા ઇલેક્ટ્રીક શોક લાગતા શનિભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે હળવદ પોલીસને જાણ થતાં પોલીસે મૃતકના પિતા ભગવાનજીભાઈ ભીખાભાઇ ધા. પરમાર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!