Sunday, June 29, 2025
HomeGujaratમોરબીના ખાનપર ગામે ૬૦ વર્ષીય મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો.

મોરબીના ખાનપર ગામે ૬૦ વર્ષીય મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો.

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મનીષાબેન જયસુખભાઈ રાઠોડ ઉવ.૬૦ ગત તા.૨૬/૦૬ના રાત્રે નવેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતાં, તેમને સારવાર અર્થે મોરબી સરકારી હોળોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન મનીષાબેનનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે અ. મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!