મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મનીષાબેન જયસુખભાઈ રાઠોડ ઉવ.૬૦ ગત તા.૨૬/૦૬ના રાત્રે નવેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતાં, તેમને સારવાર અર્થે મોરબી સરકારી હોળોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન મનીષાબેનનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે અ. મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.