Monday, April 6, 2026
HomeGujaratમોરબીમાં કેશરબાગ પાસે પાણીના ટાંકામાં પડી ગયેલ ૫૮ વર્ષીય પ્રૌઢનું મોત

મોરબીમાં કેશરબાગ પાસે પાણીના ટાંકામાં પડી ગયેલ ૫૮ વર્ષીય પ્રૌઢનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેશરબાગ નજીક પાણીના ટાંકામાં પડી જતાં ૫૮ વર્ષીય પ્રૌઢનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા રાજુભાઈ ટપુભાઈ વાધેલા ઉવ.૫૮ નામના પ્રૌઢનું પાણીના ટાંકામાં પડી જવાથી મોત થયું હતું. જેમાં ગઈકાલ તા.૦૫/૦૪/૨૦૨૬ના રોજ મૃતક રાજુભાઇ ટાંકા પાસે ગયા ત્યારે તે સમયે અચાનક પાણીના ટાંકામાં પડી ગયા હતા. હ બી ડિવિઝન પોલીસે અ. મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!