Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીના સામાકાંઠે ઉમીયાનગરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મોરબીના સામાકાંઠે ઉમીયાનગરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ ઉમીયાનગરમાં રહેતા ધનજીભાઇ છનાભાઇ બારોટ (ઉ.વ. ૩૦) નામના યુવાને ગઈકાલે તા.૨૬ ના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પો.હેડ.કોન્સ. એફ. આઇ. સુમરા ચાલવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!