Tuesday, May 7, 2024
HomeGujaratવનાળિયા ખાતે શાળામાં કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો

વનાળિયા ખાતે શાળામાં કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો

વનાળિયા ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળામાં આઈ.ટી.આઈ. મોરબી તેમજ શાળા પરિવાર દ્વારા કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આઈ.ટી.આઈ. -મોરબીથી આવેલ ચિરાગભાઈ ગામી દ્વારા શાળાના આચાર્ય વી.બી.જાની, શાળાના શિક્ષક એમ.એચ.દેથરિયા, યુ.એસ.ઝાલા દ્વારા કેરિયર લક્ષી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં મોરબી આઈ.ટી.આઈ.માં ચાલતાં તમામ કોર્ષ તેમજ પ્રવેશ બાબતે પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેરિયર લક્ષી માહિતી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!