Saturday, July 27, 2024
HomeGujaratમોરબી ની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ

મોરબી ની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ

પરિણીતા ઉપર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતી હોવાની ફરિયાદો સતત વધી રહી છે. ત્યારે વધુ એક ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. જેમાં અવાર નવાર ધરકામ બાબતોમા મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા ભરૂચના સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હાલમાં માળીયા (મીં)નાં જુના ધાટીલા ગામે પોતાના પિતાના ઘરે રહેતી પરિણીતાને અવાર નવાર ધરકામ બાબતોમા મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી મારકુટ કરતા મૂળ રહેવાસી મોરબી ના અને હાલમાં ભરૂચના દહેજ ખાતે રહેતા સસરા દુર્લભજીભાઇ પ્રભુભાઇ કાવર તેમજ સાસુ મુકતાબેન દુર્લભજીભાઇ કાવર (રહે- અમૃતપાર્ક સોસાયટી ગોપાલ સોસાયટી પાછળ સામાકાઠે મોરબી -૨ રહે હાલ સરસ્વતી ટાઉનશીપ બી-૭-૦૦૧ દહેજ જી. ભરૂચ) અને અને પીડિતાના પતિને ખોટી ચડામણી કરતા પતિ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતા સમગ્ર મામલે મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!