Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં રવિવારે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું

મોરબીમાં રવિવારે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષા, દુર્ગાવાહીની તથા માતૃ શક્તિના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા. 10 ને રવિવારે શોભાયાત્રા યોજાશે.રવિવારે સાંજે ૫ વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબીના સમાંકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી શોભાયાત્રા નો વાજતે ગાજતે પ્રારંભ થશે અને અબીલ ગુલાલની છોળો અને જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે.રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ, બહેન-દીકરીની રક્ષા અંગે કટીબદ્ધ બની શોભા યાત્રામાં જોડાવા મોરબી વાસીઓને આયોજકો દ્વારા આહવાન કરાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!