Friday, April 19, 2024
HomeGujaratમાળીયા તાલુકાનાં નવાગામે પાઇપલાઈન ખોદવાની ના પાડતા આધેડ ઉપર છરી વડે હુમલો...

માળીયા તાલુકાનાં નવાગામે પાઇપલાઈન ખોદવાની ના પાડતા આધેડ ઉપર છરી વડે હુમલો : ફરીયાદ નોંધાઈ

બનાવની માળીયા (મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના નવાગામે આવેલ દેવીપૂજક વાસમાં રહેતા મનસુખભાઇ શિવાભાઇ સુરેલા (ઉ.વ.-૪૮) એ આરોપીઓ રાહુલભાઇ મફાભાઇ તથા અવચરભાઇ રતનભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૮ ના રોજ સવારના સાડા દશેક વાગ્યે નવાગામ ગામે દેવીપુજક વાસમા ફરીયાદીની આરોપીઓ પાઇપ લાઇન ખોદતા હોય, ફરિયાદીએ પાઇપ લાઇન ખોદવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ગાળો બોલી છરીનો ઘા ગાલ પર તથા જમણા હાથે કાંડા પર મારી ઇજા કરી તેમજ ઢીકા પાટુનો માર મારીને ઇજા પહોંચાડી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!