Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના ગ્રીન ચોક વિસ્તારના વેપારીઓ તથા આગેવાનો સાથે પોલીસની બેઠક યોજાઈ:વ્યાજખોરોના ઘરની...

મોરબીના ગ્રીન ચોક વિસ્તારના વેપારીઓ તથા આગેવાનો સાથે પોલીસની બેઠક યોજાઈ:વ્યાજખોરોના ઘરની તપાસ કરાઈ

ગૃહમંત્રીના હુંકાર બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવનાર હોય તેથી ચાઈનીઝ દોરી તથા તુક્કલના વેચાણને લઇ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં વિસ્તારના વેપારી તથા આગેવાનો સાથે સ્થાનિક પોલીસ દ્વારા ખાસ વાતચીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ અને આગેવાનોને ચાઈનીઝ દોરી તથા તુક્કલનો વેચાણ ન કરવા તથા તેમના વિસ્તારમાં કોઈ વ્યક્તિ જો તેનું વેચાણ કરતુ હોય તો તે અંગે પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. તેમજ વ્યાજ-વટાવ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ એક વ્યાજખોરો અંગે માહિતી માહિતી મળતા પોલીસ કર્મીઓએ તેમના રહેણાંક મકાને તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!