Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેરમાં ચક્કર આવતા ટ્રકના છાપરા ઉપરથી પડી જતા આધેડનું મોત

વાંકાનેરમાં ચક્કર આવતા ટ્રકના છાપરા ઉપરથી પડી જતા આધેડનું મોત

ગઈકાલે તા. ૨૦ ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર ટ્રકના છાપરા પર ચડેલા રામસ્વરૂપ ભુરાલાલ ગુર્જર (ઉ.વ.૪૨, રહે. મુળ ભોપાલપુર, તા. જદાજપુર, જી. ભીલવાડા, રાજસ્થાન)ને છાતીમાં ગભરામણ થતા ચકકર આવતા પડી ગયા હતા. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!