Tuesday, March 19, 2024
HomeGujaratવાંકાનેરનાં પંચાસીયા ગામે ઘરે સીડી પરથી પડી જતા આધેડનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરનાં પંચાસીયા ગામે ઘરે સીડી પરથી પડી જતા આધેડનું સારવાર દરમ્યાન મોત

આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામમાં રહેતાં ચંદુભાઇ ઘુસાભાઈ વાઘેલા (ઉ.વ.૪૫) ગત ૨૮ ડિસેમ્બરના રોજ તેના ઘરની સીઢી ચડી રહ્યા હતા તે દરમ્યાન અકસ્માતે નીચે પડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેઓને પ્રથમ વાંકાનેર સીવીલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!