Tuesday, March 19, 2024
HomeGujaratવાંકાનેરનાં રંગપર નજીક નીલ ગાય સાથે બાઈક અથડાતા બાઈકચાલકનું મોત

વાંકાનેરનાં રંગપર નજીક નીલ ગાય સાથે બાઈક અથડાતા બાઈકચાલકનું મોત

વાંકાનેર : મળતી માહિતી મુજબ ગત તા. ૨૫ ડિસેમ્બરના રોજ રંગપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે રોડ પર મહેશભાઇ રમણભાઇ માવી બાઈક રજી નં. જીજે-૨૩-એડી-૮૫૦૪ લઈને પસાર થઈ રહ્યાં હતા ત્યારે બાઈક નીલ ગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે મૃતકના પત્ની કાળીબેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદને પગલે પોલીસે અકસ્માતનાં આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!